અમદાવાદમાં આવેલા આનંદનગર વિસ્તારમાં આવેલા રેડિયોમિર્ચી ટાવરની સામે આવેલા ઝૂંપડામાં અચાનક ભયંકર આગ લાગી ગઈ હતી.…
Gujarat
18 થી 44ની વયના લોકોના ઓન સ્પોટ રજીસ્ટ્રેશન વિશે જાણો આરોગ્ય અગ્ર સચિવે શું કહ્યું?
રાજ્યમાં 18 થી 44 વયના લોકો માટે કોરોના વેક્સિનેશન હવે ઓનલાઇન રજીસ્ટ્રેશન વિના ઓન સ્પોટ રજીસ્ટ્રેશનથી…
વીજ વિભાગની વીજગતિએ કામગીરી: આ જિલ્લાના વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારમાં વીજપુરવઠો પૂર્વવત થયો
વિનાશક તૌકતે વાવાઝોડાને લીધે સમગ્ર અમરેલી જિલ્લાના વીજપુરવઠાને માઠી અસર થઈ હતી. પરંતુ વીજ વિભાગે વીજગતિએ…
સંતોના ૩ કરોડના દાનથી બનનાર ઓક્સિજન પ્લાન્ટ બનશે કોરોનાના દર્દીઓ માટે સંજીવની
કોરોનાએ ઉભા કરેલા પડકાર દરમિયાન આરોગ્યસેવાનો વ્યાપ વધારવા સામાજિક સંસ્થાઓ સરકાર સાથે કદમ મેળવી રહી છે,…
ગુજરાત લાવવામાં આવી રહેલી કરોડોની રકમ કબજે, નોટ ગણવા મંગાવવા પડ્યા મશીન
રાજસ્થાનના ડુંગરપુરમાં ગુજરાત આવી રહેલી એક કારમાંથી પોલીસે કરોડો રૂપિયા કબજે કર્યા છે. શનિવારે જિલ્લાના બિછીવાડા…
Railway Alert: વાવાઝોડા ‘યાસ’ને કારણે આ ટ્રેનો રહેશે રદ
તૌકતે વાવાઝોડા બાદ હવે ‘યાસ’ વાવાઝોડાની ભીતિ છે ત્યારે રેલવે વિભાગે સાવચેતીના પગલા લેવાનું શરૂ કરી…
તૌકતે વાવાઝોડાને કારણે વીજળી ડુલ થતા હિન્દુ પરિવારે પાડોશી ધર્મ બજાવી બચાવ્યા મુસ્લિમ બિરાદરના પ્રાણ
એક બાજુ કોરોનાની બીજી લહેર અને બીજી બાજુ તૌકતે વાવાઝોડાના કહેરે લોકોનું જીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું…
વિશ્વ મધમાખી દિવસ: ખેડૂતો ખેતીની સાથે મધમાખી પાલનને પૂરક વ્યવસાય તરીકે અપનાવી વધારાની આવક મેળવી શકે છે
20મી મે એટલે કે વિશ્વ મધમાખી દિવસ. માનવ પ્રવૃત્તિઓથી મધમાખીઓ પર તોળાતા જોખમ વિશે ચેતવણી આપવા…
કોરોના બાદ હવે અમદાવાદમાં મ્યુકરમાઇકોસિસના ઇન્જેક્શનની કાળાબજારી
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કમિશ્નર ડૉ. એચ.જી.કોશિયાએ જણાવ્યું છે કે, કોરોના મહામારીમાં મ્યુકરમાઈકોસીસની સારવાર માટે Amphotericin-B…
આંશિક નિયંત્રણોને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીનો મહત્ત્વનો નિર્ણય
ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે ગુજરાતના 36 શહેરોમાં વધારાના મર્યાદિત નિયંત્રણો અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ…