વિશ્વ પર્યાવરણ દિવસ: SMC બે લાખ તુલસીના રોપાઓનું વિતરણ કરશે

આધુનિક વિશ્વ સામે સૌથી મોટો પડકાર હોય તો તે ગ્લોબલ વોર્મિંગ છે. જનમાનસમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા…

તબીબોની અછતને નિવારવા સુરતના 85 ડોક્ટરોએ આપી નિ:શુલ્ક તબીબી સેવા

કોરોના સંકટમાં તબીબો ‘સફેદ એપ્રનમાં ઈશ્વરીય ફરિશ્તાઓ’ સાબિત થયાં છે. ભગવાન કોઈએ જોયો નથી, પરંતુ કોરોનાની…

કોરોનાની બીજી વેવથી સર્જાયેલી કપરી પરિસ્થિતિ સામે વેક્સિન જ કારગર ઉપાય – ડો. સુજીત પરમાર

કોરોનાની બીજી લહેરમાં મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થઈ રહયાં છે ત્યારે વેક્સિન એ સંક્રમણ સામે સૌથી…

તૌકતે વાવાઝોડાને કારણે વીજળી ડુલ થતા હિન્દુ પરિવારે પાડોશી ધર્મ બજાવી બચાવ્યા મુસ્લિમ બિરાદરના પ્રાણ

એક બાજુ કોરોનાની બીજી લહેર અને બીજી બાજુ તૌકતે વાવાઝોડાના કહેરે લોકોનું જીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું…

વિશ્વ મધમાખી દિવસ: ખેડૂતો ખેતીની સાથે મધમાખી પાલનને પૂરક વ્યવસાય તરીકે અપનાવી વધારાની આવક મેળવી શકે છે

20મી મે એટલે કે વિશ્વ મધમાખી દિવસ. માનવ પ્રવૃત્તિઓથી મધમાખીઓ પર તોળાતા જોખમ વિશે ચેતવણી આપવા…