IMAનો વડાપ્રધાનને પત્ર : બાબા રામદેવ પર દેશદ્રોહનો કેસ કરવા માટે કરી માગણી

ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) તરફથી માગ કરવામાં આવી છે કે યોગગુરુ બાબા રામદેવ વિરુદ્ધ દેશદ્રોહનો કેસ દાખલ કરવામાં આવે. આરોપ લગાવવામાં આવ્યા છે કે રામદેવ તરફથી કોરોના વેક્સીનને લઈને ભ્રામક અને ખોટા નિવેદનો આપવામાં આવ્યા છે. તેમણે એલોપેથી અને ડોક્ટરોને કઈને પણ વિવાદિત નિવેદન આપ્યા છે. એવામાં તેમના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી રહી છે. પોતાની આ જ માગણીઓને લઈને IMA એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *