રાજુલા પંથકમાં ભૂખ્યા અસરગ્રસ્તોની જઠરાગ્નિ ઠારતું પોલીસ તંત્ર

તાજેતરમાં ત્રાટકેલા તૌકતે વાવાઝોડાના લીધે અમરેલી જિલ્લામાં રાજુલા, જાફરાબાદ અને સાવરકુંડલાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં મોટાપાયે…

અહીં નાગરિકોને પોલીસ દ્વારા આપવામાં આવી રહી છે વિનામૂલ્યે ફોન ચાર્જની અનોખી સેવા

તૌકતે વાવાઝોડાની ઘાતક અસરને પગલે અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદ વિસ્તારોમાં જનજીવનને માઠી અસર પહોંચી છે. અનેક…

રાજુલા પોલીસ દ્વારા શહેરી વિસ્તારમાં કરાયું પાણીનું વિતરણ

તૌકતે વાવાઝોડામાં અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણી પહોંચાડવા અમરેલી જિલ્લાના પાણી પુરવઠા તંત્રની સાથે ઘણી સેવાભાવી સંસ્થોઓ આગળ…

વીજ વિભાગની વીજગતિએ કામગીરી: આ જિલ્લાના વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારમાં વીજપુરવઠો પૂર્વવત થયો

વિનાશક તૌકતે વાવાઝોડાને લીધે સમગ્ર અમરેલી જિલ્લાના વીજપુરવઠાને માઠી અસર થઈ હતી. પરંતુ વીજ વિભાગે વીજગતિએ…

તૌકતે વાવાઝોડાને કારણે વીજળી ડુલ થતા હિન્દુ પરિવારે પાડોશી ધર્મ બજાવી બચાવ્યા મુસ્લિમ બિરાદરના પ્રાણ

એક બાજુ કોરોનાની બીજી લહેર અને બીજી બાજુ તૌકતે વાવાઝોડાના કહેરે લોકોનું જીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું…