રાજકોટ: 11 જૂન સુધીના પોલિસ કમિશ્નરએ જારી કરેલા પ્રતિબંધક હુકમો

કોરોના મહામારીને અટકાવવા માટે 11 જૂન સુધી રાજકોટ શહેર પોલિસ કમિશ્નર મનોજ અગ્રવાલે રાજકોટ શહેર પોલીસ…

એલોપેથી સારવાર સાથે આયુર્વેદિક સારવાર પણ બની કોવિડ માટે સંજીવની

વૈશ્વિક મહામારી કોરોના સંદર્ભે રાજ્યના નાગરિકોને સુરક્ષિત કરવા માટે રાજ્યભરમા આયુષ નિયામકની કચેરી દ્વારા આયુષ સારવાર…

કોરોનાને કારણે પલ્મોનરી ફાઈબ્રોસિસથી પીડિત દર્દીઓ માટે ફિઝીયોથેરાપીની કારગર સારવાર

કોરોના વાયરસથી સંક્રમિત થનાર તથા તેના સંક્રમણમાંથી બહાર આવનાર વક્તિને શ્વાચ્છોશ્વાસની પ્રક્રિયામાં થતી તકલીફોને નિવારવા માટે…

ભારતમાં ચાલી રહેલા કોવિડ-19 રસીકરણ સંદર્ભે પ્રવતર્તી ગેરમાન્યતાઓ અને તેની હકિકતો

ભારતમાં ચાલી રહેલા કોવિડ-19 રસીકરણ અભિયાન સંદર્ભે લોકોમાં કેટલીક ગેરમાન્યતાઓ પ્રવર્તી રહી છે. આ ગેરમાન્યતાઓ ખોટી…

સ્કૂલ બંધ થઈ તો આ સંગીત શિક્ષક કોરોના દર્દીઓને આપે છે મ્યુઝિક થેરાપી

છેલ્લા એક મહિનાથી સમરસમાં દિવસભર ગીત-સંગીતની ધૂન વાગતી રહી છે. પહેલા કોરોનાના દર્દીઓને અને હવે મ્યુકરમાયકોસિસના…

કોરોના દર્દીને પોતીકાપણાનો અનુભવ કરાવતા સીવીલ હોસ્પિટલના એટેન્ડન્ટ

“બુરા વક્ત હંમેશાં અપનો કી પહેચાન કરવાતા હૈ”. કોરોના મહામારીના કપરા સમયે લોકોને સંવેદના અને જીવનના…

બંને ડોઝ લીધા બાદ પણ ટ્રાન્સપ્લાન્ટ કરાયેલા દર્દીઓએ ખૂબ જાગૃત રહેવું – IKDRC

ઈન્સ્ટિટ્યુટ ઑફ કિડની ડિસીસ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC) એક નિવેદનમાં જણાવ્યું છે કે, કોવિડ વેક્સિનના બન્ને…

કોરોનાની બીજી વેવથી સર્જાયેલી કપરી પરિસ્થિતિ સામે વેક્સિન જ કારગર ઉપાય – ડો. સુજીત પરમાર

કોરોનાની બીજી લહેરમાં મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થઈ રહયાં છે ત્યારે વેક્સિન એ સંક્રમણ સામે સૌથી…

WHOના વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યાના મતે બાળકોને બચાવવામાં ગેમચેન્જર સાબિત થશે આ મેડ ઈન ઈન્ડિયા વેક્સીન

ભારતમાં હાલના દિવસોમાં કોરોનાની બીજી લહેરે જે કહેર મચાવ્યો છે તે દરમિયાન ત્રીજી લહેરની પણ આશંકા…

આંશિક નિયંત્રણોને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીનો મહત્ત્વનો નિર્ણય

ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે ગુજરાતના 36 શહેરોમાં વધારાના મર્યાદિત નિયંત્રણો અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ…