મહિલા નર્સરીઓમાં કરવામાં આવે છે નાના બાળની માફક રોપાઓનો ઉછેર

કહેવાય છે કે, બાળકનો ઉછેર અને માવજત એક મા જ સારી રીતે કરી શકે છે અને…

રાજકોટ: 11 જૂન સુધીના પોલિસ કમિશ્નરએ જારી કરેલા પ્રતિબંધક હુકમો

કોરોના મહામારીને અટકાવવા માટે 11 જૂન સુધી રાજકોટ શહેર પોલિસ કમિશ્નર મનોજ અગ્રવાલે રાજકોટ શહેર પોલીસ…

રાજ્ય સરકારનો વિદ્યાર્થીઓ લક્ષી મોટો નિર્ણય

વિદેશ અભ્યાસ કરવા માટે જતા ગુજરાતના વિદ્યાર્થીઓને કોવિડ વેક્સીનેશનમાં પ્રાયોરિટી અપાશે એમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું…

મ્યુકોરમાઇકોસિસની સાથે હવે એસ્પરઝિલસ ફૂગનું આક્રમણ, રાજકોટ સિવિલમાં 100થી વધુ કેસ

બાર સાંધે ત્યાં તેર તૂટે એ કહેવત હાલ ગુજરાત માટે સાચી ઠરી રહી છે એવું કહીને…

કોરોનાને કારણે પલ્મોનરી ફાઈબ્રોસિસથી પીડિત દર્દીઓ માટે ફિઝીયોથેરાપીની કારગર સારવાર

કોરોના વાયરસથી સંક્રમિત થનાર તથા તેના સંક્રમણમાંથી બહાર આવનાર વક્તિને શ્વાચ્છોશ્વાસની પ્રક્રિયામાં થતી તકલીફોને નિવારવા માટે…

રાજુલા પંથકમાં ભૂખ્યા અસરગ્રસ્તોની જઠરાગ્નિ ઠારતું પોલીસ તંત્ર

તાજેતરમાં ત્રાટકેલા તૌકતે વાવાઝોડાના લીધે અમરેલી જિલ્લામાં રાજુલા, જાફરાબાદ અને સાવરકુંડલાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં મોટાપાયે…

સ્કૂલ બંધ થઈ તો આ સંગીત શિક્ષક કોરોના દર્દીઓને આપે છે મ્યુઝિક થેરાપી

છેલ્લા એક મહિનાથી સમરસમાં દિવસભર ગીત-સંગીતની ધૂન વાગતી રહી છે. પહેલા કોરોનાના દર્દીઓને અને હવે મ્યુકરમાયકોસિસના…

કોરોના દર્દીને પોતીકાપણાનો અનુભવ કરાવતા સીવીલ હોસ્પિટલના એટેન્ડન્ટ

“બુરા વક્ત હંમેશાં અપનો કી પહેચાન કરવાતા હૈ”. કોરોના મહામારીના કપરા સમયે લોકોને સંવેદના અને જીવનના…

રાજુલા પોલીસ દ્વારા શહેરી વિસ્તારમાં કરાયું પાણીનું વિતરણ

તૌકતે વાવાઝોડામાં અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણી પહોંચાડવા અમરેલી જિલ્લાના પાણી પુરવઠા તંત્રની સાથે ઘણી સેવાભાવી સંસ્થોઓ આગળ…

વીજ વિભાગની વીજગતિએ કામગીરી: આ જિલ્લાના વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારમાં વીજપુરવઠો પૂર્વવત થયો

વિનાશક તૌકતે વાવાઝોડાને લીધે સમગ્ર અમરેલી જિલ્લાના વીજપુરવઠાને માઠી અસર થઈ હતી. પરંતુ વીજ વિભાગે વીજગતિએ…